અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023 :પ્રધાનમંત્રી નેશનલ યોજના અંતર્ગત મુખ્ય મંત્રી યોજના હેઠળ અંકલેશ્વર આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળા નું આયોજન 13/02/2023નાં રોજ સવારે 09:30 કલાકે કરવામાં આવેલ છે. માટે ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવાર સમય સર પોતાની અરજી અને અરજી સાથે ના જરુરુ પુરાવા લઇ સર્જી કરી સકે છે આ ભરતી માં સીધી જ ભરતી કરવામાં આવી સકે છે જો તમે પણ આ મેળામાં ભાગ લેવા ઇચ્છતા હોય આ લેખ ને સમુર્ણ વાંચો.
અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023.
સત્તાવાર વિભાગ | પ્રધાનમંત્રી નેશનલ યોજના અંતર્ગત મુખ્ય મંત્રી યોજના હેઠળ |
સંસ્થા | આઈ.ટી.આઈ અંકલેશ્વર |
ભરતી મેળો તારીખ | 13/02/2023 |
સમય | સવારે 9:૩૦ કલાક થી શરુ |
સ્થળ | અંકલેશ્વર |
લાયકાત અને ફિલ્ડ :
- FITTER (ITI)
- AOCP (ITI)
- RFM (ITI)
- ELECTRICIAN (ITI)
- LACP (ITI)
- COPA (ITI)
- TURNER (ITI)
- SEWING TECHNOLOGY(ITI)
- WELDER (ITI)
- INSTRUMENT MECHANIC (IM-ITI)
- MACHINIST(ITI)
- B. COM (FRESHER)
- DIPLOMA-MECHANICAL (FRESHER)
- DIPLOMA-CHEMICAL (FRESHER)
- BSC- CHEMISTRY (FRESHER)
- BE MECHANICAL (FRESHER)
- BE CHEMICAL (FRESHER)
- WIREMAN (ITI)
ઉપર જણાવ્યા અનુશાર iti અને ડીપ્લોમાં ના ઉમેદવાર આ ભરતી મેળા માં ભાગ લઇ શકશે અને એપ્રેન્ટીસશીપ માટે કુલ ૨૦૦ થી વધુ બેઠકો ઉપલબ્ધ છે અને ૨૦ થી વધુ એકમો આ ભરતી માટે ઉમેદવાર પસંદ કરવા માટે આવશે.
જરૂરી ડોક્યુમેન્ટ :
- Resume/Bio Data/cv ની કોપી પૂરતા પ્રમાણમાં લઇ જવી.
- ફોટોગ્રાફ્સ
- શૈક્ષણિક લાયકાત ની માર્શીટ, સર્ટીફીકેટ અસલ તથા પૂરતા પ્રમાણમાં નકલો
- આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, વિગેરે)

અરજી કઈ રીતે કરવી ?
આ ભરતી માં અરજી ઓફ્લાઈન મોડ પર છે નીચે આપલે સરનામાં પર લાયક ઉમેદવારે જાતે સમય સર પોહચી જવાનું રહેશે સરનામું નીચે આપલે છે.
મેળા નું સરનામું :ITI અંકલેશ્વર, સ્ટેશન રોડ તા.૧૩/ ૦૨/૨૦૨૩ (સોમવાર) સવારે ૦૯:૩૦ કલાકે